અનુસૂચિત જાતિ મોરચા દ્રારા અગત્યની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું.
અનુસૂચિત જાતિ મોરચા દ્રારા અગત્યની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાધેલા સાહેબ. પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ડૉ પ્રદ્યુમ્ન વાજા, શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, મહામંત્રી શ્રી ભૂષણ ભાઇ ભટ્ટ અને પરેશભાઈ લાખાણી, અનુસુચિત જાતિ મોરચાના શહેર અધ્યક્ષ ભદ્ગેશભાઇ મકવાણા, મહામંત્રી વિજયભાઈ સોલંકી, જગદીશભાઈ કોરડીયા સહીત ટીમ મોરચા ના પદાધિકારીઓ મીડિયા આઇટી વિભાગ અજામો કણૉવતી મહાનગરના કન્વિનર બિમલ પાટીલ, સોશ્યલ મીડિયા સેલ કન્વિનર દેવેન્દ્રભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં અપેક્ષીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓ ની માહીતી,સંગઠનાત્મક અભિયાનમાં સામેલ થાય અને અત્યોદય સમાજને મુખ્ય ધારામાં સામેલ કરી વિકાર યાત્રામાં જોડાઈએ તે માટે આવાહન કરવામાં આવ્યું છે.
Comments
Post a Comment