કણૉવતી મહાનગર‌ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી અને મહામંત્રી શ્રી એ અગત્ય બેઠકનું આયોજન કરીયુ

૨૪-૦૫-૨૦૨૨  સાંજે ખાનપુર કાર્યાલય ખાતે અનુસુચિત જાતિ મોરચાની બેઠક મળી જેમાં મોરચાના 
 અધ્યક્ષ શ્રી ભદ્રેશ ભાઇ મકવાણા અને મહામંત્રી શ્રી વિજય ભાઇ સોલંકી અને જગદીશભાઈ કોરડીયા
 એ કર્ણાવતી મહાનગરના 48 વોર્ડ માં પ્રભારી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી



કર્ણાવતી મહાનગર ના દરેક વોર્ડમાં આગેવાનો ની યાદી બનાવવી,બુથ ના પ્રહરી બનાવવા, યુવા સેલ, મહિલા સેલ,આઇ.ટી.અને મીડિયા સેલ, સોશ્યલ મીડિયા સેલ, બૌદ્ધિક સેલ,અતિ પછાત સેલ, સરકારી યોજના અમલીકરણ સેલ ના કન્વિનર સહ કન્વિનર અને સભ્યો બનાવવા વગેરે સંગઠનાત્મક કાર્યો સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું


 



Comments

Popular posts from this blog

ડૉ. મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં

કેજરીવાલ આજે નિકોલમાં રોડ શો થી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે